logo
 સંપર્ક:
+91 9408101539
 ઈમેઈલ:
suryasainikschool@gmail.com

સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં સ્વાગત છે.

સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ આદિજાતિના વિદ્યાર્થીઓ માટેની ઉત્તમ ગુણવત્તાયુક્ત શાળાકીય શિક્ષણ પ્રદાન કરનારી ગુજરાતની નિવાસી શાળાઓ પૈકી નામાંકિત સંસ્થાઓમાંની એક અગ્રેસર શાળા છે. જેમાં વિદ્યાર્થીઓને સૈનિક તાલીમ સહિત 10+2 પદ્ધતિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે.

સૂર્યા એકલવ્યસૂર્યા ફાઉન્ડેશન, આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત સરકાર, જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડલ પર ગુજરાતના આદિજાતિ બાળકો માટે સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ (SESS) નું સંચાલન કરી રહી છે. આ શાળા 2004 માં ગુજરાત ગવર્નમેંટ સૈનિક સ્કૂલ તરીકે અસ્તિત્વમાં આવી અને 2010 માં સૂર્યા ફાઉન્ડેશન, દિલ્લી. દ્વારા આ શાળાનું સંચાલન હાથ ધરવામાં આવ્યું છે. સૂર્યા ફાઉન્ડેશનના દૂરદર્શી ચેરમેન પદ્મશ્રી જય પ્રકાશ અગ્રવાલે આદિજાતિના બાળકોના ઉજ્જવળ ભાવિની કલ્પના કરી હતી, જે જીવનના પડકારોનો સામનો કરવા માટે અદમ્ય હિંમત ધરાવે છે. તેઓશ્રી અમારી શાળાના વિધ્યાર્થીઓ માટે પથદર્શક છે. તેમના અવિરત પ્રોત્સાહન અને માર્ગદર્શનથી આદિજાતિ સમુદાયના બાળકોનું શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય મોકળું થયું છે.

વધુ જુઓ

અમારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ ૨૦૨૦-૨૧

કૈડેટ અર્પિત ચૌધરી
ધોરણ: ૧૨, ૮૨.૨૦%
કૈડેટ શિવમ પારગી
ધોરણ: ૧૨, ૮૦.૮૦%
કૈડેટ અજય કિશોરી
ધોરણ: ૧૨, ૭૭.૦૦%
કૈડેટ ચિરાગ પલાસ
ધોરણ: ૧૦, ૮૪.૬૦%
કૈડેટ મૌલિક કટારા
ધોરણ: ૧૦, ૮૧.૩૦%
કૈડેટ વિક્રમ ખરાડી
ધોરણ: ૧૦, ૮૦.૭૦%

ખાસ પળો

સમાચાર અને ઘટના

અમને સોશિયલ મીડિયા પર ફોલો કરો.

ફેસબુક
ટ્વીટર

પ્રોફાઇલ જુઓ

Send us a message, we will call back later